પ્રસ્તાવના |
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી નીચે જણાવેલ પછાત જાતિઓનાં કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે. |
અનાથ, નિ:સહાય, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ કલ્યાણકારી યોજનાઓ આ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. |
રાષ્ટ્રિય અનુ.જાતિ નાણાં અનેવિકાસ નિગમની શૈક્ષણિક લોન યોજના હેઠળ પ્રોફેશનલ અને ટેકનીકલ શિક્ષણ માટે લોન મેળવવા માટેની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો.